છેલ્લાં કેટલાક વર્ષોથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેર્સમાં ભારે ચઢાવઉતાર જોવા મળ્યો છે અને શેરમાં અનેક ગણો વધારો થયો છે. આ ઉથલપાથલ પાછળ કોનો હાથ છે તેને લઈને આરોપો થઈ રહ્યાં છે.
બે હરીફ અબજોપતિઓએ પહેલીવાર હાથ મિલાવ્યા છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગૌતમ અદાણીના મધ્યપ્રદેશના પાવર પ્રોજેક્ટમાં 26 ટકા હિસ્સો ખરીદ્યો છે, અને પ્લાન્ટની 500 મેગાવોટ વીજળીના કેપ્ટિવ ઉપયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ભલે 24મી જાન્યુઆરી બાદ સ્ટોકમાં ગાબડાને કારણે 1 વર્ષમાં અદાણી ગ્રૂપની બધી કંપનીઓનું રિટર્ન નેગેટિવ હોય પરંતુ 5 વર્ષના સમયગાળામાં અદાણી ગ્રીન, અદાણી પાવર અને અદાણી એન્ટરપ્રાઇઝે 500થી માંડીને 2600 ટકા સુધીનું દમદાર રિટર્ન આપ્યું છે.
ભલે 24મી જાન્યુઆરી બાદ સ્ટોકમાં ગાબડાને કારણે 1 વર્ષમાં અદાણી ગ્રૂપની બધી કંપનીઓનું રિટર્ન નેગેટિવ હોય પરંતુ 5 વર્ષના સમયગાળામાં અદાણી ગ્રીન, અદાણી પાવર અને અદાણી એન્ટરપ્રાઇઝે 500થી માંડીને 2600 ટકા સુધીનું દમદાર રિટર્ન આપ્યું છે.
ભલે 24મી જાન્યુઆરી બાદ સ્ટોકમાં ગાબડાને કારણે 1 વર્ષમાં અદાણી ગ્રૂપની બધી કંપનીઓનું રિટર્ન નેગેટિવ હોય પરંતુ 5 વર્ષના સમયગાળામાં અદાણી ગ્રીન, અદાણી પાવર અને અદાણી એન્ટરપ્રાઇઝે 500થી માંડીને 2600 ટકા સુધીનું દમદાર રિટર્ન આપ્યું છે.
અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સેબીને તપાસ પૂરી કરવા માટે 14 ઓગસ્ટ સુધીનો સમય મળ્યો છે. સુપ્રીમ કોર્ટે કેસની વધુ સુનાવણી 11 જુલાઈ પર મુલતવી રાખી છે.
કઈ દવાઓના ભાવ સસ્તા થશે? Adani Groupના શેર્સ કેમ ઓચિંતા વધ્યા? શું Airtelના પ્લાન મોંઘા થશે? કોને મળી IPOની મંજૂરી? બેન્કો હજુ પણ વધુ વ્યાજ દર આપશે?
કઈ દવાઓના ભાવ સસ્તા થશે? Adani Groupના શેર્સ કેમ ઓચિંતા વધ્યા? શું Airtelના પ્લાન મોંઘા થશે? કોને મળી IPOની મંજૂરી? બેન્કો હજુ પણ વધુ વ્યાજ દર આપશે?
કઈ દવાઓના ભાવ સસ્તા થશે? Adani Groupના શેર્સ કેમ ઓચિંતા વધ્યા? શું Airtelના પ્લાન મોંઘા થશે? કોને મળી IPOની મંજૂરી? બેન્કો હજુ પણ વધુ વ્યાજ દર આપશે?
બજેટ બાદ કેમ તૂટ્યું બજાર? બજેટમાં શેર બજાર માટે શું છે? અત્યારે શેર બજારમાં શું કરવું?